nmshah01
01-12 2020 17:32
wrote:
પોતાના આપ્ત જણનું અવસાન કઠોર હૃદયના હૈયમાં
પણ વિરહ જન્માવે છે એમ આપળો પરિવાર પણ આવીજ વાસ્તવિકતાથી દૂર
ન જ રહી શકે એ અમે બંને સમજી શકીએ છીએ, તમારી
આ પરિસ્થિતિ માં તમારા દુઃખમાં અમે તમારી સાથે છીએ.તમારા પર અને તમારા કુટુંબીજનો પર આવી પડેલ આ અસહ્ય દુખ સહન કરરવાની પ઼ભુ શક્તિ આપે એવી અમારી પ઼ાથના.
આવા પવિત્ર પુણ્યાત્માને
પ઼ભુ સદગતિ આપે અને એમના શ્રી ચરણોમાં સ્થાન આપે એવી અમારી હાર્દ ભરી પ઼ાથના.
આ છે અમારા બંનેના (હીરેન અને માયા) રજનીકાંતને શ્રધ્ધા સુમન.
nmshah01
01-12 2020 17:32
wrote:
પોતાના આપ્ત જણનું અવસાન કઠોર હૃદયના હૈયમાં
પણ વિરહ જન્માવે છે એમ આપળો પરિવાર પણ આવીજ વાસ્તવિકતાથી દૂર
ન જ રહી શકે એ અમે બંને સમજી શકીએ છીએ, તમારી
આ પરિસ્થિતિ માં તમારા દુઃખમાં અમે તમારી સાથે છીએ.તમારા પર અને તમારા કુટુંબીજનો પર આવી પડેલ આ અસહ્ય દુખ સહન કરરવાની પ઼ભુ શક્તિ આપે એવી અમારી પ઼ાથના.
આવા પવિત્ર પુણ્યાત્માને
પ઼ભુ સદગતિ આપે અને એમના શ્રી ચરણોમાં સ્થાન આપે એવી અમારી હાર્દ ભરી પ઼ાથના.
આ છે અમારા બંનેના (હીરેન અને માયા) રજનીકાંતને શ્રધ્ધા સુમન.