nmshah01
01-12 2020 17:31
wrote:
ચી.પીન્ટુ, શોભનાબેન તેમજ પરિવારજનો
રજનીકાંતના દુઃખદ અવસાનના સમાચાર જાણી મને અને માયા ને જે દુખ થયું છે એ શબ્દથી વર્ણવી શકાય એમ નથી
રજનીકાંત એક કર્મઠ યોગીની જેમ જીવ્યા.એમનું માર્ગદર્શન પછી તે સામાજિક હોય કે વ્યાપારિક હોય પણ એ બહુજ પ઼ેરણાદાયક રહેતું.એમનું જીવન જીવવાનો અભિગમ જુદી રીતનો હતો.જયારે પણ અમે મળીએ
ત્યારે તેઓ હસતાજ હોય,સ્વભાવે શાંત, મૃદુ,ઓછા બોલા પરંતુ જરુર પડે સાચું બોલનારા,અને ધાર્મિક સ્વભાવ વાળા હતા.તેમને પોતે સ્વબળે પોતાની સુઝબુઝ થી ધંધામાં સફળતાપૂર્વક આગળ વધી ને અત્યારે આ મંઝીલ પર પહોંચ્યા જે એમની કામ પ઼ત્ચે ની નિષ્ઠા અને ધગશ દર્શાવતું
હતું. રજનીકાંત અમારા બંને માટે એક સગા કરતાં પણ વિષેશ એક આત્મીયજન હતાં. ભલે સબંધીતરીકે એ મારા સાઠુભાઈ કહેવાય પરંતું તેઓ એક મિત્રથી પણ વિષેશ હતાં.એમની ખોટ અમારા જીવનમાં એક શુન્ચાવકાશ સરજી ગયું છે જે કયારેય પુરાય એવું નથી.એમની સાથે
વિતાવેલ પળો એમને યાદ કરતાંજ નજર સમક્ષ આવી જાય છે.
nmshah01
01-12 2020 17:31
wrote:
ચી.પીન્ટુ, શોભનાબેન તેમજ પરિવારજનો
રજનીકાંતના દુઃખદ અવસાનના સમાચાર જાણી મને અને માયા ને જે દુખ થયું છે એ શબ્દથી વર્ણવી શકાય એમ નથી
રજનીકાંત એક કર્મઠ યોગીની જેમ જીવ્યા.એમનું માર્ગદર્શન પછી તે સામાજિક હોય કે વ્યાપારિક હોય પણ એ બહુજ પ઼ેરણાદાયક રહેતું.એમનું જીવન જીવવાનો અભિગમ જુદી રીતનો હતો.જયારે પણ અમે મળીએ
ત્યારે તેઓ હસતાજ હોય,સ્વભાવે શાંત, મૃદુ,ઓછા બોલા પરંતુ જરુર પડે સાચું બોલનારા,અને ધાર્મિક સ્વભાવ વાળા હતા.તેમને પોતે સ્વબળે પોતાની સુઝબુઝ થી ધંધામાં સફળતાપૂર્વક આગળ વધી ને અત્યારે આ મંઝીલ પર પહોંચ્યા જે એમની કામ પ઼ત્ચે ની નિષ્ઠા અને ધગશ દર્શાવતું
હતું. રજનીકાંત અમારા બંને માટે એક સગા કરતાં પણ વિષેશ એક આત્મીયજન હતાં. ભલે સબંધીતરીકે એ મારા સાઠુભાઈ કહેવાય પરંતું તેઓ એક મિત્રથી પણ વિષેશ હતાં.એમની ખોટ અમારા જીવનમાં એક શુન્ચાવકાશ સરજી ગયું છે જે કયારેય પુરાય એવું નથી.એમની સાથે
વિતાવેલ પળો એમને યાદ કરતાંજ નજર સમક્ષ આવી જાય છે.