Some unspecified error has occurred.

Rajni Bhalavat

May 20, 1951 - November 26, 2020

Rajni Bhalavat was a very loving and caring person. He was always smiling and had a very positive attitude in life. He had a gift of connecting with people of all ages. Enjoyed writing poetry and singing. Believed in growing together. He was loved and respected. We will all miss you.

More... Less...

  • Memories Memories
    One moment please, your post is being saved...
  • Image Image
    To attach an image drag & drop it here or
    One moment please, your post is being saved...
  • Video Video
    Upload a video on YouTube and paste the code here:
    One moment please, your post is being saved...
  • Condolences Condolences
  • Condolences Condolences
    One moment please, your post is being saved...

Filter: Show all labels

nmshah01 2020-12-01 17:31:31 wrote:

ચી.પીન્ટુ, શોભનાબેન તેમજ પરિવારજનો રજનીકાંતના દુઃખદ અવસાનના સમાચાર જાણી મને અને માયા ને જે દુખ થયું છે એ શબ્દથી વર્ણવી શકાય એમ નથી રજનીકાંત એક કર્મઠ યોગીની જેમ જીવ્યા.એમનું માર્ગદર્શન પછી તે સામાજિક હોય કે વ્યાપારિક હોય પણ એ બહુજ પ઼ેરણાદાયક રહેતું.એમનું જીવન જીવવાનો અભિગમ જુદી રીતનો હતો.જયારે પણ અમે મળીએ ત્યારે તેઓ હસતાજ હોય,સ્વભાવે શાંત, મૃદુ,ઓછા બોલા પરંતુ જરુર પડે સાચું બોલનારા,અને ધાર્મિક સ્વભાવ વાળા હતા.તેમને પોતે સ્વબળે પોતાની સુઝબુઝ થી ધંધામાં સફળતાપૂર્વક આગળ વધી ને અત્યારે આ મંઝીલ પર પહોંચ્યા જે એમની કામ પ઼ત્ચે ની નિષ્ઠા અને ધગશ દર્શાવતું હતું. રજનીકાંત અમારા બંને માટે એક સગા કરતાં પણ વિષેશ એક આત્મીયજન હતાં. ભલે સબંધીતરીકે એ મારા સાઠુભાઈ કહેવાય પરંતું તેઓ એક મિત્રથી પણ વિષેશ હતાં.એમની ખોટ અમારા જીવનમાં એક શુન્ચાવકાશ સરજી ગયું છે જે કયારેય પુરાય એવું નથી.એમની સાથે વિતાવેલ પળો એમને યાદ કરતાંજ નજર સમક્ષ આવી જાય છે.

nmshah01 2020-12-01 17:31:31 wrote: ચી.પીન્ટુ, શોભનાબેન તેમજ પરિવારજનો રજનીકાંતના દુઃખદ અવસાનના સમાચાર જાણી મને અને માયા ને જે દુખ થયું છે એ શબ્દથી વર્ણવી શકાય એમ નથી રજનીકાંત એક કર્મઠ યોગીની જેમ જીવ્યા.એમનું માર્ગદર્શન પછી તે સામાજિક હોય કે વ્યાપારિક હોય પણ એ બહુજ પ઼ેરણાદાયક રહેતું.એમનું જીવન જીવવાનો અભિગમ જુદી રીતનો હતો.જયારે પણ અમે મળીએ ત્યારે તેઓ હસતાજ હોય,સ્વભાવે શાંત, મૃદુ,ઓછા બોલા પરંતુ જરુર પડે સાચું બોલનારા,અને ધાર્મિક સ્વભાવ વાળા હતા.તેમને પોતે સ્વબળે પોતાની સુઝબુઝ થી ધંધામાં સફળતાપૂર્વક આગળ વધી ને અત્યારે આ મંઝીલ પર પહોંચ્યા જે એમની કામ પ઼ત્ચે ની નિષ્ઠા અને ધગશ દર્શાવતું હતું. રજનીકાંત અમારા બંને માટે એક સગા કરતાં પણ વિષેશ એક આત્મીયજન હતાં. ભલે સબંધીતરીકે એ મારા સાઠુભાઈ કહેવાય પરંતું તેઓ એક મિત્રથી પણ વિષેશ હતાં.એમની ખોટ અમારા જીવનમાં એક શુન્ચાવકાશ સરજી ગયું છે જે કયારેય પુરાય એવું નથી.એમની સાથે વિતાવેલ પળો એમને યાદ કરતાંજ નજર સમક્ષ આવી જાય છે.

Comments ()

  • No comments.